તુલસીરાજ રવીલ્લા : ન્યુનતમ ખર્ચે વિશ્વસ્તરીય નેત્ર સારવાર શી રીતે શક્ય બની?
389,220 views |
Thulasiraj Ravilla |
TEDIndia 2009
• November 2009
ભારત ની ક્રાંતિકારી અરવિંદ નેત્ર સારવાર પદ્ધતિ એ લાખો લોકોને દ્રષ્ટિ આપી છે. તુલસીરાજ રવીલ્લા આ સારવાર ની ઓછી કિંમત અને ઉંચી ગુણવત્તા લાવનારા કુશળ અભિગમ તરફ અને શા માટે આ પદ્ધતિ દરેક માનવીય સેવા સંસ્થાનોને ફરી વિચારવા પ્રેરણા આપી શકે તે તરફ દ્રષ્ટિપાત કરે છે