ભારતનું અદ્ર્ષ્ય નવોત્થાન
1,046,029 views |
નિર્મળ્ય કુમાર |
TEDxLondonBusinessSchool
• April 2012
શું ભારત વૈશ્વિક નવિત્થાનનું કેન્દ્ર બની શકશે ખરૂં? નિર્મળ્ય કુમારનું માનવું છે કે એમ થઇ જ ચૂક્યું છે. તેઓ, હાલમાં, ભારતમાંથી બહાર પદતાં ચાર પ્રકારનાં "અદ્રષ્ય નવોત્થાન"ની વાત કરે છે અને સમજાવે છે કે જે કંપનીઓ થોડાં વર્ષ.પહેલાં ઉત્પાદનનાં કામ જ બીજા દેશો પાસે કરાવતા હતા તે ઉચ્ચ સંચાલનના હોદ્દાઓ પણ શા માટે બીજા દેશોમાં ખસેડી રહ્યા છે. (ટીઇડીxલંડનબીઝનેસસ્કુલમાં ફિલ્માવાયેલ)